PM Kisan Samman Nidhi Yojana Update-ખેડૂતોના ખાતામાં રૂ.2000 નો હપ્તો ક્યારે જમા થશે ? જાણો વિગતવાર
PM Kisan Samman Nidhi Yojana Update-પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે ખુશખબર છે. યોજના હેઠળ ૨૦મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં જમા થવાનું છે. સરકારે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૧૯ હપ્તાઓ ખેડૂતોને આપ્યા છે. આગામી હપ્તો આ વર્ષે બીજું વખત મળશે. પહેલા ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનાના ૨૪મીએ હપ્તાનો જમા થયો હતો. માહિતી અનુસાર, … Read more