Uttam Dairy Ahmedabad recruitment 2025: અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. “ઉત્તમ ડેરી” દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ સંસ્થા ISO-22000-2018 અને ISO-9001-2015 પ્રમાણિત છે અને તેનો વાર્ષિક ટર્નઓવર 900 કરોડ INR થી વધુ છે.
લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. જો તમે ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, અને મેનેજમેન્ટમાં અનુભવી છો, તો આજે જ અરજી કરો!
ઉત્તમ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર માટે નોકરીની તક
માહિતી | વિગત |
---|---|
પદનું નામ | મેનેજિંગ ડિરેક્ટર |
સંસ્થા | અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (“ઉત્તમ ડેરી”) |
સ્થાન | નવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ |
વાર્ષિક ટર્નઓવર | 900 કરોડ INRથી વધુ |
લાયકાત | ડેરી ટેકનોલોજી/ફૂડ ટેકનોલોજી/એન્જિનિયરિંગ/વેટરનરી સાયન્સમાં ડિગ્રી, MBA/IRMA (2 વર્ષ ફુલ ટાઇમ) પ્રાધાન્યશીલ |
અનુભવ | 10-12 વર્ષ (જેમાથી ઓછામાં ઓછા 3 વર્ષ ડેરી/ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં) |
ERP/SAP જ્ઞાન | આવશ્યક |
ઉંમર મર્યાદા | પ્રાધાન્ય 50 વર્ષથી ઓછી (લાયક ઉમેદવાર માટે વય મર્યાદા નહી) |
પગાર | લાયક ઉમેદવાર માટે કોઈ મર્યાદા નથી |
અરજી મોકલવાની અંતિમ તારીખ | જાહેરાત પછી 10 દિવસની અંદર |
સંપર્ક સરનામું | ઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર, “ઉત્તમ ડેરી”, નવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ-382210 |
જવાબદારીઓ (Job Responsibilities)
સસ્થાની કુલ કામગીરી અને તેના તમામ કાર્યક્ષેત્રો સંભાળવા
આર્થિક વૃદ્ધિ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત પ્રયત્નો કરવાં
ડેરી ઉદ્યોગમાં ઓટોમેશન અને ERP/SAP સિસ્ટમ્સ સાથે સંસ્થાને વધુ પ્રગતિશીલ બનાવવી
ટીમ મેનેજમેન્ટ અને સંસ્થાના વિકાસ દર વધારવા માટે વ્યૂહાત્મક આયોજન કરવું
કેવી રીતે અરજી કરવી ? Uttam Dairy Ahmedabad recruitment 2025
લાયક ઉમેદવાર પોતાનો સંપૂર્ણ બાયોડેટા તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે નીચેની સરનામે મોકલી શકે:
સંપર્ક સરનામું:
ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર,
અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (“ઉત્તમ ડેરી”)
સામે: રામદેવપીર મંદિર, એન.એમ. પાડલિયા ફાર્મસી કોલેજ, સરખેજ-બાવળા રોડ, નવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ – 382210
અરજી મોકલવાની છેલ્લી તારીખ: જાહેરાતની તારીખ પછી 10 દિવસની અંદર.
અહીથી ડાઉનલોડ કરો oficial notification – click here
આ પણ વાંચો-
- Government Job Recruitment 2025 Notification :અન્ડર સેક્રેટરી,સેક્શન ઓફિસર વગેરે વિવિધ પદો પર ભરતી,જુઓ પગાર ધોરણ અને અન્ય માહિતી
- Shree AK Trust Recruitment 2025:શ્રી અરવિંદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટમાં વિવિધ પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.